Site icon Shri Nutan Saurashtra

2જી ઓક્ટોબરે Sarvapitru Amas: ભૂલથી પણ ન કરવા જોઈએ આવા કામ, નહીંતર નારાજ થઈ જશે મા લક્ષ્મી

સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા 2જી ઓક્ટોબરે છે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને તર્પણ વિધિ કરાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સર્વ પિતૃ અમાવસ્યાના આગળના દિવસથી જ નવરાત્રિના 9 શુભ દિવસો શરૂ થઈ જશે. જેમાં માતા દુર્ગાની પૂજા  ઉપાસના કરવામાં આવે છે.જ્યોતિષોના કહેવા પ્રમાણે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કેટલીક ભૂલો ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. તો ચાલો જાણીએ સર્વ પિતૃ અમાસના દિવસે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ.

Exit mobile version