નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી Navadurga ની ઉપાસનાનો મહિમા

દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષ જન્તો : સ્વસ્થૈ: સ્મૃતા મતિમતી વ શુભાં દદાસિ । દારિદ્રય દુ:ખ ભયહારિણી કા ત્વદન્ય । સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા …

Read more

માંગેલું મળે છતાંય સુખ ટકતું નથી

શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંધમાં મહારાજ ચિત્રકેતુની કથા આવે છે. રાજાને કોઈ વાતની કમી નહોતી. સુંદરતા, ઉદારતા, યૌવન, વિદ્યા, ઐશ્વર્ય, સંપત્તિ સઘળું …

Read more

નવરાત્રી ૫ર્વે યુવાવર્ગને….Swami Vivekanandaનો ”શક્તિ-પ્રેરણા સંદેશ”

વીર ગર્જનાથી ભારતવર્ષને ચેતનવંતો કરી મૂકનાર, રાષ્ટ્રવીર સ્વામી વિવેકાનંદનું, શક્તિ-સામર્થ્ય આપનાર, પ્રાણવાન સાહિત્ય, જીવન ઘડતર માટે, પ્રેરણાનો અખૂટ ભંડાર છે. તેના …

Read more

માઁ Amba સ્વરૂપ જ્યાં નજર જાય તે સર્વ વ્યાપક સ્વરૂપ શક્તિ સ્વરૂપ પૂજન કરી છીએ

માઁ અંબાની ભક્તિ નોરતામાં દરેક માનવી પોતાની બુદ્ધિ તથા ઈચ્છાને તૃપ્ત કરવા – યુગાંતરથી વૈજ્ઞાાનિક પદ્ધતિ માંની ઉપાસના વિશ્વને ભારતે આપી. …

Read more

એકાવન Shaktipeeth ની રચના કેવી રીતે થઇ તેની પૌરાણિક કથા

માતા જગદંબા પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં.તે સમયે તેમનું નામ સતી હતું.તેમનો વિવાહ ભગવાન શિવની સાથે થયો હતો.તે સમયે …

Read more

Navratri ના પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની.. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના પાંચમા …

Read more

Navratri ના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્વ,કયા દિવસે કયા રંગના વસ્ત્રો ધારણ કરવા છે શુભ

આ વખતે નવરાત્રિ 3 ઓક્ટોબર 2024થી શરૂ થવાની છે. પૂરા નવ દિવસ માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવશે કેમ કે …

Read more