ભૂસ્ખલનમાં Family ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ

Wayanad,તા,12 કેરળના વાયનાડ જિલ્લામાં જુલાઈ દરમિયાન થયેલા વિનાશકારી ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવાર વિખેરાઈ ગયા અને લેન્ડસ્લાઈડના સમયે સમગ્ર …

Read more

પગપાળા Modi એ Wayanad માં રેસ્ક્યુ ઓપરેશનનું કર્યું નિરીક્ષણ

ભૂસ્ખલમાં મૃત્યુ પામેલા લોકોને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક સહાયતા આપવાનું એલાન Wayanad, તા.૧૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કેરળના …

Read more

Wayanad ના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩,મોદી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે

Wayanad,તા.૮ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩ થયો છે, જ્યારે ૧૫૨ લોકો હજુ પણ ગુમ છે. …

Read more

Ghost village બન્યું Wayanad નું આ ગામ, 170 લોકો હજુ ગુમ, નદી-કાટમાળમાં શોધવા 1200 લોકો તહેનાત

Kerala,તા.01  કુદરત રૂઠે ત્યારે કોઈને ના છોડે. વાયનાડમાં ભૂસ્ખલને ભારે તારાજી સર્જી તો ગઈકાલે રાત્રે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ વિકટ …

Read more

Kerala ને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી,સરકાર સતર્ક હોત,તો વાયનાડમાં આવું ન થયું હોતઃ Amit Shah

વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૧૫૦ના મોત, ભારે વરસાદનું એલર્ટ; ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે New Delhi,તા.૩૧ કેન્દ્રીય ગૃહ પ્રધાન …

Read more

Wayanad માં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, ૬૫ લોકોના મોત, ૧૦૦થી વધુને કાટમાળમાંથી બચાવી લેવાયા

Wayanad  તા.૩૦ કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં  આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં ૬૫ લોકોના મોત થયા …

Read more

Kerala ના વાયનાડમાં આફત બન્યો વરસાદ, ભૂસ્ખલનથી મૃત્યઆંક વધીને 24 થયો

Kerala,તા.30 દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેરળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના …

Read more