Suratમાં ટ્રસ્ટની સોનાની લગડી જેવી જમીન પડાવી લેવાનું રાજકારણીઓ અને બિલ્ડરોનું કૌભાંડ

Surat,તા,25 પ્રાઈમ લોકેશન પર આવેલી અને સોનાની લગડી જેવી ગણાતી રાંદેરના ગોરાટ વિસ્તારના સરવે નંબર 259 અને 268 તથા 337 અને …

Read more

Surat માં રોગચાળાની સાથે સુરતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે

Surat,તા.૨૩ સુરતમાં રોગચાળાની સાથે સુરતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે સુરતમાં …

Read more

Surat: વિદ્યાર્થી ગેરરીતી કરતા પકડશે ૨૫૦૦ થી ૧૦ હજાર સુધીનો દંડ

Surat, તા.૨૧ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ઓક્ટોબર મહિનાથી પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષામાં ગેરરીતી ના થાય તે માટે …

Read more

Surat:બાઈક પર જઈ રહેલા દંપતિ અને પુત્રીને ટ્રક ચાલકે અડફેટે લીધા

Surat, તા.૨૧ સુરતના ઉધના વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની  અને તેમની પુત્રીને …

Read more

Surat માં ૬૫ વર્ષના મોટા કાકાએ જ રમાડવાના બહાને ૫ વર્ષની બાળકીસાથે દુષ્કર્મ આચર્યું

બાળકીની માતા વતન ગઈ હતી અને પડોશમાં મોટા કાકાને ત્યાં ગઈ ત્યારે હેવાનિયતનો શિકાર બની હતી Surat, તા.૨૧ શહેરમાં વધુ એક …

Read more

Surat ના પોલીસ ઈન્સ્પેક્ટરને વકીલને મારેલી લાત ૩ લાખમાં પડી

Surat,તા.૧૮ સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ તેમના મિત્રો સાથે કારમાં બેઠા હતા. ત્યારે ડિંડોલીમાં પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકી કંઈપણ પૂછ્યા …

Read more

Surat: વિસર્જનના દિવસે પણ જાહેરમાં હત્યા કરાયેલી લાશ મળી

મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં પ્રભુ નગર પાસે આવેલા સાંઇબાબા મંદિર સામે જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી Surat, તા.૧૮ …

Read more

ગણેશજીને વિસર્જન માટે લઈ જતાં Tractor Tire Burst, વિશાળકાય પ્રતિમા રોડ પર જ ‘ખંડિત’

Surat,તા.17 નવ દિવસ ભગવાન ગજાનંદની પૂજા-અર્ચના બાદ આજે લોકો બાપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધ્નહર્તાની વિસર્જન યાત્રામાં જ વિઘ્ન …

Read more

બાપ્પાની પ્રતિમા પાસે મુકેલા ફટાકડામાં લાગી આગ,Surat માં વિસર્જન વખતે બનેલી ઘટના

Surat,તા.17 સુરતમાં વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને નીકળી રહી હતી. પરંતુ, થોડા સમય બાદ ભાગળ ચાર રસ્તા નજીકથી પસાર થતી …

Read more

Surat માં મચ્છરે લીધા ૨ લોકોના જીવ, ૧૩ લાખ ઘરમાં સરવે કરાયો

Surat,તા.૧૬ સુરતને રોગચાળાએ બાનમાં લીધુ છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે તેમજ ૨ લોકોના મોત પણ થયા …

Read more