Nitish, Chirag, RSS બાદ હવે Chandrababu Naidu મોદી સરકારનું ટેન્શન વધારતી કરી માગ

New Delhi,તા,10 દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યા છે.  બિહારમાં તો નીતીશ કુમાર …

Read more

PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? Kejriwalના સવાલથી RSS મોટી દુવિધામાં!

New Delhi,તા,26 દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. …

Read more

કેસરિયો ખેસ પહેરો અને ગુનાખોરીનો પરવાનો મેળવો, હત્યા-દુષ્કર્મના આરોપીઓનું BJP connection

Dahod,તા.24   બેટી બચાવો- બેટી પઢાઓ ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે બળાત્કાર-હત્યા અને દુષ્કર્મના બધા આરોપીઓનું ભાજપ કનેક્શન ખૂલ્યું છે. …

Read more

Mohan Bhagwat: અમુક તત્વ છે જે નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે તેના વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરી રહ્યાં છે

New Delhi,તા.10 રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અમુક તત્વ છે જે નથી ઈચ્છતાં કે ભારત વિકાસ કરે. …

Read more

‘ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ’, RSS નેતાએ ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કર્યા

New Delhi,તા.09  આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમારે લોકોને ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કરતું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે …

Read more

Mohan Bhagwat કહ્યું કે ‘તમે ભગવાન છો કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દો

Manipur,તા.06 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે કોણ સારું કાર્ય કરી રહ્યું છે કે નહીં, તે નક્કી કરવું …

Read more

RSSની લીલી ઝંડી, શું હવે વડાપ્રધાન જાતિગત વસતી ગણતરી કરાવશે?: કોંગ્રેસનો સવાલ

Kerala,તા,03 કેરળમાં સંઘના 3 દિવસોના મંથનમાં જાતિગત વસતી ગણતરી પર વાતચીત થઈ. સંઘનું કહેવું છે કે હિંદુ સમાજમાં જાતિ અને જાતિ …

Read more

Lok Sabha માં ખરાબ પ્રદર્શન બાદ ભાજપ આ રાજ્યમાં RSSના ભરોસે, વિજયની હેટ્રિક બનશે પડકાર?

Haryana, તા.01 લોકસભા ચૂંટણી દરમિયાન હરિયાણામાં પાર્ટીના ખરાબ પ્રદર્શનથી શીખ લેતાં ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ વધારી દીધી છે. આ …

Read more

RSS રાષ્ટ્રીય કલ્યાણ અને આપણી સંસ્કૃતિમાં યોગદાન આપી રહ્યું છે,Jagdeep Dhankhar

New Delhi,તા.૩૧ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બુધવારે ગૃહમાં પોતાનો દાવો પુનરોચ્ચાર કર્યો હતો કે આરએસએસની વિશ્વસનીયતા દોષરહિત છે.” રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, …

Read more

India માં મૂર્તિપૂજા થાય છે જે સ્વરૂપની બહાર છે અને નિરાકાર સાથે જોડાયેલી છે

Pune,તા.૨૦ આરએસએસના વડા મોહન ભાગવતે શનિવારે દાવો કર્યો હતો કે ૧૮૫૭ પછી અંગ્રેજોએ વ્યવસ્થિત રીતે દેશવાસીઓનો તેમની પરંપરાઓ અને પૂર્વજોમાં વિશ્વાસ …

Read more