કમાન્ડો Ram Mandir-Hanumangarhi સહિત શહેરમાં ઉતર્યા,આતંકવાદીઓનો સામનો કરવા રિહર્સલ કર્યું
Ayodhya,તા.૨૦ નેશનલ સિક્યૉરિટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડોએ શુક્રવારે રાત્રે અયોધ્યામાં મોકડ્રીલ હાથ ધરી હતી. એટીએસ,એસટીએફ,પીએસી પોલીસ અને આર્મીની ટુકડી સાથે એનએસજીની ટીમ …