Prayagraj:મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ચોરી,પૂજારીએ અન્ન-જળ ત્યાગ કર્યો તો ચોરને થયો પસ્તાવો અને મૂર્તિને હાઈવે કિનારે છોડી ગયો
Prayagraj,તા,03 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ચોરે મંદિરમાં સ્થાપિત 100 વર્ષ જૂની અષ્ટધાતુની મૂર્તિ …