‘સાહેબની શિખામણ’ ઝાંપા સુધી..! PM, Ganeshotsav and Eid માટે એલર્ટ છતાં 7 PI ઘરભેગાં થયા

Ahmedabad,તા,11 વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યાં છે. સાથે જ 16મી અને 17મી સપ્ટેમ્બરના ઈદ અને ગણેશોત્સવનું સમાપન હોવાથી …

Read more

PM Modi સારા લાગે છે,હું તેમને નફરત નથી કરતો પરંતુ માત્ર તેમના દૃષ્ટિકોણથી અસંમત છે,Rahul Gandhi

જો નિષ્પક્ષ ચૂંટણી થઈ હોત તો ભાજપ ૨૪૦ બેઠકો પણ જીતી શકી ન હોત Washington,તા.૧૦ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ …

Read more

PM Modi ની 56 ઈંચની છાતી ઈતિહાસ બની, ચૂંટણી પછી લોકોમાંથી ભય ગાયબ

New Delhi,તા.10 કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે વર્જિનિયાના હર્નડનમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ સાથે …

Read more

PM Modi બે દિવસ ગુજરાતની મુલાકાતે, કર્મચારી આંદોલનના એલાનથી સરકારને ડર લાગ્યો

gandhinagar,તા.10 ગુજરાતના કર્મચારીઓએ જૂની માગણીઓ સંદર્ભે આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે ત્યારે ભીંસમાં આવી ગયેલી સત્તાધારી ભાજપની સરકારે કર્મચારી મંડળો સાથે …

Read more

આજે Surat માં PM મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ સુરત પાલિકાને 1.70 કરોડમાં પડશે

Surat,તા.06   સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર છે. આવકના નવા સ્ત્રોત ન હોવાથી પાલિકાએ …

Read more

PM Modi તેમના સમકક્ષ લોરેન્સ વોંગને મળ્યા હતા.દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી

Singapore,તા.૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરની તેમની મુલાકાતના બીજા દિવસે આજે તેમના સમકક્ષ લોરેન્સ વોંગને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત અને …

Read more

‘Madhabi Buch એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો’, SEBI વડાના કથિત કૌભાંડો મુદ્દે કોંગ્રેસના PM મોદીને સવાલ

New Delhi,તા.02 હિન્ડેનબર્ગના સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર આરોપો બાદ કોંગ્રેસે વધુ એક આરોપ મૂક્યો છે. જેનો જવાબ કેન્દ્ર સરકાર …

Read more

‘ન્યાયપાલિકાએ કટોકટીમાં પણ બંધારણની રક્ષા કરી’ Supreme Court ના 75 વર્ષ પૂરાં થતાં PMનું નિવેદન

New Delhi,તા.31 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરાં થવાના અવસરે ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવાની સાથે …

Read more

‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ વડાપ્રધાન

Palghar,તા.30  થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક …

Read more

PM મોદીએ ફરી CM પટેલને ફોન કર્યો, વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરી

Gandhinagar,તા.૨૯ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણીએ વડોદરા અને સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ કરી છે. ત્યારે આજે …

Read more