Ambaji માં અસામાજિક તત્ત્વોના આતંકના વિરોધમાં સજ્જડ બંધ, વેપારીઓ અસુરક્ષિત

Ambaji,તા.31 યાત્રાધામ અંબાજીમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો ત્રાસ વધી ગયો છે. મોબાઇલ ચોરી, ચેઇન સ્નેચિંગ અને પથ્થરમારાના …

Read more