ઉત્સવ માતમમાં ફેરવાયો! આસ્થાની ડૂબકી લગાવવા જતાં Bihar માં 40થી વધુ લોકોનાં મોત

Bihar,તા,26 દેશભરમાં ખાસ કરીને બિહારમાં 3 દિવસ માટે જિતિયા વ્રતનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો શ્રદ્ધાથી ગંગામાં ડૂબકી લગાવે …

Read more

બિહારની નિંદ્રાધીન સરકારને જગાડવામાં સફળ થઈ શકી નથી,Rahul Gandhi

ગરીબ દલિતોના ઘણાં ઘરોને બાળીને રાખ કરી નાખ્યાની ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર,માયાવતી Patna,તા.૧૯ બિહારના નવાદામાં ૧૦૦ ગુંડાઓએ દલિત પરિવારોના …

Read more

BJPના નેતાની માથામાં ગોળી મારી હત્યા, બિહારમાં બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર

Bihar,તા.09  બિહારની રાજધાની પટણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. રવિવારે અહીં ભાજપના નેતાની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી …

Read more

૨૪ કલાકમાં Two Train ને દેશ વિરોધીઓએ નિશાન બનાવી

બુધવારે રાત્રે બદમાશોએ લખનઉથી પટના જતી વંદે ભારત ટ્રેન પર ભારે પથ્થરમારો કર્યો : સી-૫ કોચનો કાચ તૂટ્યો Patna,તા.૫ દેશમાં વિવિધ …

Read more

Nitish Kumar ને બળવાનો ડર, ભાજપ સમર્થક JDUના કદાવર નેતાના ૧૮૫ વફાદારોને વેતરી નાખ્યા

Patna,તા.૨૯ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જેડીયુમાં ભાજપના એજન્ટ મનાતા લલનસિંહને કદ પ્રમાણે વેતરી નાંખીને પ્રદેશ સમિતીમાંથી તેમના વફાદારોને રવાના કરી દીધા …

Read more

Patna માં પોલીસનું ભયંકર બ્લડરઃ SDM ઉપર કર્યો લાઠીચાર્જ

વરિષ્ઠ પોલીસ અધિકારીએ એસડીએમ પર લાઠીચાર્જ જોયા ત્યારે તેઓએ સૈનિકોને તેમનાથી દૂર ક્યા હતા Bihar,તા.૨૧ ભારત બંધની વ્યાપક અસર પટણામાં જોવા …

Read more

ડબલ એન્જિનની ડબલ પાવર, હવે બોમ્બ નથી બુલેટ,Tejaswi Yadav

Patna,તા.૨૦ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વૈશાલીમાં રેસિડેન્શિયલ હોટલમાં બોમ્બ વિસ્ફોટને લઈને સોશિયલ મીડિયા પર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ …

Read more

BJP leader ની ગોળી મારી હત્યા કરાતા હડકંપ, પટણામાં બદમાશોએ ઘરની સામે જ જીવ લીધો

Bihar Patna,તા.14 બિહારની રાજધાની પટણામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટણા સિટીના આલમગંજ …

Read more

Chirag Paswan મુઝફ્ફરપુર પોલીસની નેમ પ્લેટ અંગેના આદેશનો વિરોધ કર્યો

Patna,તા.૨૦ આ વર્ષે કંવર યાત્રા ૨૨મી જુલાઈથી શરૂ થઈ રહી છે અને ૧૯મી ઓગસ્ટે સમાપ્ત થશે. પરંતુ કંવર યાત્રા શરૂ થાય …

Read more

બિહારમાં ફરી એકવાર ’જંગલ રાજ’ શબ્દ ગુંજવા લાગ્યો: Tejashwi Yadav

Patna,તા.૧૬ બિહારમાં, જ્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પછી રાબડી દેવી મુખ્યમંત્રી હતા, ત્યારે વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ગુનાહિત ઘટનાઓને …

Read more