વકફ એક્ટમાં મોટા સુધારાની તૈયારી કરી રહી છે Modi government
New Delhi, તા.૪ કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની સત્તા અને તેની કામગીરીમાં સુધારો કરવા સંબંધિત આ અઠવાડિયે સંસદમાં બિલ લાવી શકે છે. …
New Delhi, તા.૪ કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની સત્તા અને તેની કામગીરીમાં સુધારો કરવા સંબંધિત આ અઠવાડિયે સંસદમાં બિલ લાવી શકે છે. …
આ પ્રસ્તાવ વાયનાડ ભૂસ્ખલન ઘટના પર અમિત શાહના નિવેદનની વિરુદ્ધ હતો. અગાઉ, કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના સાંસદોએ પણ ગૃહમંત્રી સામે વિશેષાધિકાર ભંગની …
New Delhi, તા.02 ભારતીય નાગરિકત્વ છોડનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. ગયા વર્ષે 2.19 લાખ ભારતીયોએ ભારતીય નાગરિકત્વ છોડયુ હતુ, …
New Delhi,તા.૩૧ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બુધવારે ગૃહમાં પોતાનો દાવો પુનરોચ્ચાર કર્યો હતો કે આરએસએસની વિશ્વસનીયતા દોષરહિત છે.” રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, …
વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૧૫૦ના મોત, ભારે વરસાદનું એલર્ટ; ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે New Delhi,તા.૩૧ કેન્દ્રીય ગૃહ પ્રધાન …
New Delhi, તા.30 સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી પંચને મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે EVM મશીનો સાથે VVPAT સ્લિપના 100 ટકા …
ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં ૩૧ જુલાઈએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે New Delhi,તા.૨૯ દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય છે. હવામાન વિભાગે …
New Delhi,તા.૨૯ સંસદમાં રાજ્યસભામાં ગુજરાતના કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર નોટિસમાં ગુજરાતમાં વરસાદના લીધે થયેલી ભારે તારાજીનો અને જરૂરી પગલાં …
New Delhi,તા.29 દેશની રાજધાની દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ સિવિલ સેવાની તૈયારી …
New Delhi,તા.29 ભારતમાં બેરોજગારી દર સતત વધી રહ્યો છે. આ વર્ષે માર્ચમાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં …