‘કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ’, મહેસાણા બાદ Vadodara BJP ના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ
Vadodara,તા,23 વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. …