વકફ સુધારા બિલને પસાર થવા દેશે નહીં: મુસ્લિમ પર્સનલ લો બોર્ડને Sharad Pawar ની ખાતરી
Mumbai,તા.૯ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું પ્રતિનિધિમંડળ રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યું …