કેજરીવાલ જેલમાં જ રહેશે કે મળશે રાહત? Supreme Court માં સુનાવણી શરૂ

New Delhi,તા.05 દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલની …

Read more

‘મને જેલમાંથી બહાર કાઢો..’, કેજરીવાલ જામીન મેળવવા પહોંચ્યાSupreme Court, CJIએ કહ્યું – ઈમેલ કરો

Delhi,તા,12   દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ …

Read more

દુનિયાની તમામ તાકાત એકજૂટ થાય તો પણ સત્યને હરાવી શકે નહીં: Manish Sisodia

પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ નારો ઉચ્ચાર્યો હતો કે હવે જેલના તાળાં તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે New Delhi, તા.૧૦ દિલ્હીના પૂર્વ …

Read more

17 months પછી Manish Sisodia ને મળ્યાં જામીન, દિલ્હીના પૂર્વ ડે.સીએમને સુપ્રીમ કોર્ટની મોટી રાહત

New Delhi,તા.09 દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. …

Read more

Manish Sisodiaને ફરી આંચકો, ન્યાયિક કસ્ટડી 22 July સુધી લંબાવી

New Delhi,તા.૧૫ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ …

Read more