Surat પાલિકામાં દીવા તળે અંધારું, લોકોને ઘર રીપેર કરવાની નોટિસ અને જહાંગીરપુરા આવાસની આંગણવાડીની દયનીય હાલત
Surat ,તા.20 સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવાની ફરિયાદ બહાર આવી છે. જહાંગીરપુરા આવાસ ખાતેની આંગણવાડીમાંથી …