Sardar Sarovar Dam માં ૫૫ ટકા જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭ ટકાથી વધુ જળસંગ્રહ

Gandhinagar,તા.૨૦ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં …

Read more

Gujarat ના ખેડુતોએ દિલ્હીમાં કિસાન નેતા રાકેશ ટીકેત સાથે મુલાકાત,આંદોલન કરવાની ચીમકી અપાઇ

Ahmedabad,તા.૨૦ ગુજરાતના કલેક્ટરોના બેફામ વહીવટ સામે હવે ખેડુત આગેવાનો લડત શરુ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ દિલ્હીમાં કિસાન નેતા …

Read more

BJP ના પ્રભાવશાળી નેતા પાસેથી બંને પદ છીનવાયા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો

Ahmedabad,તા.20 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હટાવી દેવાયા છે. …

Read more

Taiwan ગુજરાતમાં સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવા ઇચ્છુક છે

Gandhinagar,તા.૧૯ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત તાઇવાનના મુંબઈ સ્થિત ઇકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રીયુત હોમર સી.વાય.ચંગે ગાંધીનગરમાં લીધી હતી. …

Read more

BJP પ્રદેશ પ્રમુખ તરીકે CR Patil યથાવત રહેશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફેરફાર

Ahmedabad,તા.૧૯ ઓબીસી અનામતના કારણે અટકેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. …

Read more

એકાદ-બે દિવસમાં Gujarat માં Governor પણ બદલાશે, ભાજપના કોઈ સિનિયર નેતાને મળશે ચાન્સ!

Gandhinagar , તા.19 ગુજરાતના રાજ્યપાલ (Governor of Gujarat) આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા …

Read more

16-year ની સગીરાએ 32 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઉત્પાત મચાવ્યો

Vadodara, તા.19 સોશિયલ મીડિયા તેમજ ફિલ્મો,ટીવી સિરિયલોની ટીનેજર્સ પર કેવી અસર થાય છે તેના વારંવાર કિસ્સા પ્રકાશમાં આવેછે. કેટલાક કિસ્સામાં તો …

Read more

સમગ્ર Gujaratમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા Chandipura virus થી ફફડાટ ફેલાયો

Gandhinagar, તા.19 સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. આ રોગ ખરેખર શુ છે? તબીબી સૂત્રો …

Read more

રાજ્યમાં છેલ્લા 24 hours માં 102 તાલુકામાં વરસાદ

Gandhinagar, તા.19 કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં …

Read more

Shramik Basera Yojana નો સીએમે પ્રારંભ કર્યો, ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકો આવરી લેવાશે

Gandhinagar,તા.૧૮ સીએમ ભુપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના હેઠળ ૧૫ હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના …

Read more