Around 10,000 closed private tubewells/bores ને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે

રૂ.૧૫૦ કરોડની‘ભૂગર્ભ જળ રીચાર્જ’યોજનાને મંજૂરી Gandhinagar,તા.૩૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે …

Read more

Gujarat માં TBની ઘાતકતા વધી, સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યમાં 5માં સ્થાને

Gandhinagar,તા.30 ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. વર્ષ 2019થી જૂન 2024માં 34,834 વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા …

Read more

પ્રાકૃતિક ખેતીની માત્ર વાતો! Gujarat માં વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો વપરાશ

Gandhinagar,તા.30 એક તરફ ગુજરાતમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, તેવો સરકાર દાવો કરી રહી છે. જ્યારે બીજી તરફ, ખુદ …

Read more

Gujarat માં 24 લોકસભા બેઠકોમાં EVMના મતમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો

Gandhinagar,તા.30 લોકસભાની ચૂંટણીમાં ઈવીએમમાં પડેલાં મત અને મત ગણતરીના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના …

Read more

Chandipura virus થી રાજ્યમાં સ્થિતિ ગંભીર, ૧૩૦ કેસ, મૃત્યુઆંક ૫૩ એ પહોચ્યો

Ahmedabad,તા.૨૯ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રતિદિન ચાંદીપુરા કેસોની સંખ્યા વધવા સાથે મોતના આંકડામાં પણ વધારો …

Read more

Gujarat માં મહિલાઓ માટેના શરુ કરાયેલા વન સ્ટોપ સેન્ટર ખાતે 35 હજારથી વઘુ જાતિય સતામણી સહિતની ફરિયાદો નોંધાઈ

New Delhi,તા.29 વર્ષ 2012માં દિલ્હી ખાતે થયેલા નિર્ભયા કાંડ બાદ મહિલાઓની સુરક્ષા અને તેમની સમસ્યાના તાકીદે નિવારણ માટે ‘વન સ્ટોપ સેન્ટર’ …

Read more

Gujarat Vidyapeeth ના ડિમ્ડ યુનિવર્સિટી તરીકેના દરજ્જા સામે ‘જોખમ’, UGCના નવા નિયમે ટેન્શન વધાર્યું

Gandhinagar,તા.29 યુજીસીના ડિમ્ડ યુનિવર્સિટી માટેના નવા રેગ્યુલેશન્સ 2023 મુજબ ડિમ્ડ યુનિવર્સિટીએ પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટ 3 હજાર વિદ્યાર્થી દર્શાવવા જરૂરી …

Read more

Gujaratમાં ફરી જામ્યો સાર્વત્રિક વરસાદનો માહોલ: નડીયાદમાં સૌથી વધુ 5 ઇંચ, 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gandhinagar,તા.29  રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને …

Read more

Maharashtra માં શિવાજી ફેન ક્લબ ચાલે છે, Gujarat માં ઔરંગઝેબ ફેન ક્લબ ચાલે છે,Sanjay Raut

Maharashtra,તા.૨૭   શિવસેનાના સાંસદ સંજય રાઉતે શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ઔરંગઝેબ ફેન ક્લબના વડા ગણાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના …

Read more

Gujarat માં Chandipura નો વધતો કહેર, વાયરસે અત્યાર સુધીમાં ૪૪ માસુમોનો જીવ લીધો

Gandhinagar,તા.૨૬ ગુજરાતમાં ચાંદીપૂરા રોગચાલો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં કુલ …

Read more