Prime Minister Modi’s ‘Vocal for Local’ અભિયાનના ગુજરાતની ભાજપ સરકારે જ લીરેલીરાં ઊડાવ્યાં

Surat,તા.08 સુરત શહેરના પોશ વિસ્તાર રૂંઢમાં કુટીર ઉદ્યોગના નામથી સંપાદન થયેલી સર્વે-બ્લોક નંબર-54 વાળી 18,700 ચોરસમીટર જગ્યા પરથી સંપાદન ઉઠાવી લેવા …

Read more

NITI Aayog પોલ ખોલી, ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં ‘ફ્રન્ટ રનર’ ગુજરાત છેક 18માં ક્રમે ધકેલાયું

Gujarat,તા.07  ભણે ગુજરાત, વાંચે ગુજરાત, પ્રવેશોત્સવ જેવા તાયફા પાછળ લાખો કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે  તેમ છતાંય ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર …

Read more

Gujarat માં ફરી બદલીનો ધમધમાટ: રાજ્યના 10 IAS અધિકારીની બદલી

Gandhinagar,તા.06  હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં …

Read more

સમૃદ્ધ Gujarat માં શ્રમિકોનું શોષણ, અન્ય રાજ્યોની સરખામણીમાં લઘુત્તમ વેતન ઓછું

Gandhinagar,તા.06 ગ્રામિણ વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર મનરેગા યોજના શરૂ કરાઈ હતી. ગરીબોના મસીહા હોવાનો દાવો કરતી સરકાર જ …

Read more

BJP માટે કાર્યકર્તાનું સમર્પણ નહીં ‘અંગત વફાદાર’ અધિકારી મહત્ત્વના, ભાજપના રાજમાં કોંગ્રેસ કુળના મંત્રીઓનો પાવર

Gujarat,તા.05  કૈલાશનાથનને પુડ્ડુચેરીના ગવર્નર બનાવવામાં આવ્યા તેની સાથે જ અનેક તર્ક-વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને અધિકારીઓની કામગીરી …

Read more

Game Zone-Fun Parks માટે નવા નિયમ, હાઈકોર્ટની ટકોર – ‘સરકારે પહેલાં આ કામ કરવાની જરૂર હતી..’

Gujarat,તા.03  રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન પર શુક્રવારે (બીજી ઓગસ્ટ)  સુનાવણી થઈ હતી. જેમાં એડવોકેટ અમિત …

Read more

Education Department નો નિર્ણય: 10થી ઓછા વિદ્યાર્થી ધરાવતી અરવલ્લીની 7 પ્રાથમિક શાળાને તાળા લાગશે

Aravalli,તા.01 ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈ, ઠરાવ, શિક્ષણ નિયમ અને શિક્ષણ અધિકાર નિયમો અંતર્ગત 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ …

Read more

Pensioners: 4 ટકાનું મોંઘવારી ભથ્થું ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવાશે

Gandhinagar,તા.31 ગુજરાતના નાણાં વિભાગે રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શન માટેના ચાર ટકાના મોંઘવારી ભથ્થું (ડિઅરનેસ રિલીફ)ના તફાવતની રકમ ઓગસ્ટથી ઓક્ટોબર સુધી …

Read more

Central government 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો

Gandhinagar,તા.26 કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. આ કાયદો રાજ્ય સરકાર ચાલુ …

Read more

Gujarat માં જીવલેણ બની રહ્યો છે શંકાસ્પદ Chandipura virus, વધુ 6 બાળકોને ભરખી ગયો

Gujarat , તા.18 ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરના કારણે આજે (18મી જુલાઈ) 3 …

Read more