Tirupati temple prasadવિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની પ્રતિક્રિયા,પ્રસાદમાં ભેળસેળને ખૂબ જ ચિંતાજનક ગણાવી
New Delhi,તા.21 તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા તાજેતરના વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. …