વિદેશમાં ભારતની આબરુના ધજાગરાં, 1.5 કરોડની ઉઘરાણી માટે Maharashtra government ને નોટિસ

Maharashtra,તા.05 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત જુદા-જુદા દેશનો પ્રવાસ ખેડી વિશ્વગુરૂ તરીકે ભારતની ઈમેજ ઉપસાવવા પ્રયાસ કરે છે. મોદી જ્યાં પણ જાય …

Read more

પૂર્ણ બહુમતથી મહાયુતિ સરકાર બનશે : Eknath Shinde

આપણે ટીમ બનીને કામ કર્યું છે, ટીમ બનીને જ કામ કરીશું અને મહારાષ્ટ્રમાં પૂર્ણ બહુમતથી મહાયુતિ સરકાર બનાવીશું Maharashtra, તા.૨૫ મહારાષ્ટ્રમાં …

Read more

Maharashtra માં ચૂંટણી જીતવા NDA સરકારની ત્રણ મોટી જાહેરાત, બ્રાહ્મણ-રાજપૂતોને આપી ભેટ

Maharashtra,તા.24 વર્ષ 2024ના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી પછી ચૂંટણી પંચ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એવામાં રાજ્યની …

Read more

‘પગે પડીને માફી માગવા તૈયાર’ Shivajiની પ્રતિમા ધરાશાયી થતાં મહારાષ્ટ્ર સરકાર કેમ ડરી?

Maharashtra,તા.30 મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાનો મુદ્દો રાજ્ય સરકાર માટે ભારે પડી રહ્યો છે. આ મુદ્દે સમગ્ર સરકાર જ …

Read more

NCPના નેતાઓ સાથે બેસતાં જ વૉમિટ જેવું થાય છે’ શિંદેના મંત્રીના નિવેદન પર વિવાદ

Maharashtra,તા.30 મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે …

Read more

‘મને મુખ્યમંત્રી બનાવ્યો હોત તો આખી NCP..’, શિન્દે-ફડણવીસ સામે Ajit Pawar નું દર્દ છલકાયું!

Maharastra,તા.08 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે એક મોટો દાવો કરતાં કહ્યું કે જો ભાજપ અને શિવસેનાએ મને …

Read more

Maharashtra માં ભાજપ સાથે સીટની વહેંચણી પહેલા શિંદે-અજિતની પાવર ગેમ

મહારાષ્ટ્રમાં ભાજપે અજિત પવાર અને એકનાથ શિંદેને જે આશા સાથે લીધા હતા તેને સફળતા મળી નથી Maharashtra,તા.૨૯ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને …

Read more

નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને Kangana Ranaut નો ટોણો

New Delhi, તા.18 જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને …

Read more