Chandipura virus બાદ ગુજરાતમાં હવે Malta fever નો ખતરો

તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં હવે માલ્ટા ફીવર જેવા રોગનું જોખમ તોળાયેલુ છે. Gujarat, તા.૧૨ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ …

Read more

Gujarat માં શંકાસ્પદ Chandipura virusથી વધુ 4 બાળકોનાં મોત, કુલ મૃત્યુઆંક 65 થયો

Gujarat,તા.03 ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા છે. આ …

Read more

Chandipura virus વધાર્યું ટેન્શન, સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું મોત

Surendranagar,તા.01 ગુજરાતમાં ચાંદીપુરાને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય તેમ જણાય છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના …

Read more

Vadodara માં Chandipura virus થી વધુ છ બાળકો પોઝિટિવ, અત્યાર સુધી કુલ 18 બાળકના મોત

Vadodara, તા.01 વડોદરા જિલ્લામાંથી ચાંદીપુરા વાઇરસ ધરાવતા વધુ છ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સાથે વધુ બે શંકાસ્પદ બાળદર્દી સહિત …

Read more

Chandipura virus થી રાજ્યમાં સ્થિતિ ગંભીર, ૧૩૦ કેસ, મૃત્યુઆંક ૫૩ એ પહોચ્યો

Ahmedabad,તા.૨૯ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રતિદિન ચાંદીપુરા કેસોની સંખ્યા વધવા સાથે મોતના આંકડામાં પણ વધારો …

Read more

Rajkot મા બાળકો બાદ યુવાનમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

વાંકાનેર પંથકનો યુવાનને ચાંદીપુરાના લક્ષણ  : બ્લડ સેમ્પલને ગાંધીનગર મોકલાયા Rajkot, તા.૨૯ ચાંદીપુરાએ રાજ્યભરમાં કહેર મચાવ્યો છે ત્યારે હાલ સુધીમાં ચાંદીપૂરાના લક્ષણો …

Read more

Gujarat ના એક પછી એક 16 જિલ્લામાં ફેલાયો’Chandipura virus’, વધુ 3 બાળકોએ ગુમાવ્યાં જીવ

Gujarat , તા.25  ગુજરાતના 16 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 23 પોઝિટિવ કેસ છે. બુધવારે દિવસ …

Read more

Chandipura Virus : ઋષિકેશ પટેલે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

Himmatnagar,તા.૧૯ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે ચાંદીપુરા વાઇરસને લઈને નિરીક્ષણ કર્યુ છે. તેમણે અધિકારી અને ડોક્ટર …

Read more

સમગ્ર Gujaratમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા Chandipura virus થી ફફડાટ ફેલાયો

Gandhinagar, તા.19 સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. આ રોગ ખરેખર શુ છે? તબીબી સૂત્રો …

Read more

Rajkotમાં Chandipura virus થી ૫ બાળકોના મોત

Rajkot,તા.૧૮ ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ ૫ બાળકોનાં મોત થયા …

Read more