Mandal અંધાપાકાંડના પીડિતોને Government ની વળતરની ‘લોલીપોપ’, 7 મહિના વીત્યાં છતાં હજુ ‘પાઈ’ નથી મળી!
Mandal,તા.29 વિરમગામ જિલ્લાના માંડલ ખાતે રામાનંદ હોસ્પિટલ ખાતે આંખનાં ઓપરેશન કરાયાં હતાં જેમાં ડૉક્ટરની બેદરકારીથી 17 દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો …