‘Cancel Eco Sensitive Zone’ ભાજપ, કોંગ્રેસ અને આપનો એક સૂરમાં વિરોધ, ગામડાંઓનો વિકાસ રૂંધાઇ જશે

Junagadh,તા.01 ગીર અભયારણ્યની ફરતી તરફ ઈકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામાં મુદ્દે ગીર પંથકના ગામડાઓમાં વિરોધના સૂર …

Read more

‘CM કે મંત્રીઓ સાંભળતા જ નથી…’ Kutchમાં ભાજપ MLA ફરિયાદ લઈ રાજ્યપાલ પાસે પહોંચ્યાં

Kutch,તા,30 હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો નથી. આ કારણોસર ધારાસભ્ય …

Read more

BJP ને જોરદાર ઝટકો, પાર્ટીથી નારાજ કદાવર નેતાએ આ રાજ્યના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

Punjab,તા.27  પંજાબમાં પંચાયતની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. અહીં સુનીલ જાખડે પંજાબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ (Punjab BJP …

Read more

‘હું ડિઝર્વ કરતો હોઈશ તો મને મળી જશે…’ PM પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે Gadkari નો ધડાકો

New Delhi,તા.27  કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું …

Read more

‘મારે મુખ્યમંત્રી બનવું છે પણ Deputy CMથી આગળ જ નથી વધી રહ્યો..’ કદાવર નેતાનું દર્દ છલકાયું

Maharashtra,તા,26 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. …

Read more

પૂર્વ CM પર BJP ને નથી રહ્યો ભરોસો? PM મોદીના પોસ્ટર-રેલીમાં પણ સ્થાન નહીં

Haryana,તા,26 હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ આ વખતે કંઈક બદલાયેલી નજર આવી રહી છે. પાર્ટી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની માટે ક્રેઝ …

Read more

માનહાનિ કેસમાં ‘Uddhav Sena’ના દિગ્ગજ નેતા સંજય રાઉત ફસાયા,15 દિવસની કેદની સજા

Mumbai,તા,26 માનહાનિ કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કદાવર નેતા સંજય રાઉત મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ …

Read more

AAP છોડી joined BJP ધારાસભ્યને ઝટકો, પક્ષપલટા કાયદા હેઠળ સ્પીકરે સભ્યપદ છીનવ્યું

New Delhi,તા,25 દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ છતરપુરના ધારાસભ્ય કરતાર સિંહ તંવરનું સભ્યપદ છીનવી લીધું છે. …

Read more

Kangana’ નું બેફામ નિવેદન ભાજપને ભારે પડ્યું, સ્પષ્ટતા માટે વીડિયો જાહેર કરવો પડ્યો

Himachal Pradesh,તા,25 હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર …

Read more

કેસરિયો ખેસ પહેરો અને ગુનાખોરીનો પરવાનો મેળવો, હત્યા-દુષ્કર્મના આરોપીઓનું BJP connection

Dahod,તા.24   બેટી બચાવો- બેટી પઢાઓ ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે બળાત્કાર-હત્યા અને દુષ્કર્મના બધા આરોપીઓનું ભાજપ કનેક્શન ખૂલ્યું છે. …

Read more