Ambaji ના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો, ૪ના મૃત્યું

બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા : ૧૫ ઇજાગ્રસ્તોને પાલનપુર સારવાર માટે મોકલવામાં આવ્યા Ambaji , તા.૭ રાજ્યમાં અકસ્માતોના બનાવો દિવસે …

Read more

મુસ્લિમ યુવાને વેપારીને ધમકી આપી હતી,Ambaji માં Vishwa Hindu Parishad આવેદન પત્ર આપ્યું

Ambaji ,તા.૪ અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે પોલીસને આવેદન …

Read more

BJP Government અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા,સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી,ગબ્બર જવું હોય તો વધુ ભાડું

Ambaji,તા.18 ભાદરવી પૂનમ હોઇ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટ્યું છે.  એક તરફ, હિન્દુત્વની દુહાઇ દેવામાં આવી રહી છે ત્યારે બીજી …

Read more

Bhadravi Poonam ના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઇ

Ambaji,તા.18 શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી વઘુ લાખ યાત્રિકો …

Read more

Banaskantha માં અંબાજી નજીક અકસ્માતમાં ૬ લોકોના કરૂણ મોત

Palanpur,તા.૧૬ બનાસકાંઠામાં અંબાજી નજીક સિરોહીમાં ગમખ્વાર અકસ્માતમાં  ૬ લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર કરાયા …

Read more

Bhadravi Poonam દરમિયાન અંબાજીથી પરત ફરવા યાત્રાળુઓ માટે વિશેષ આયોજન

એસટી વિભાગ દ્વારા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એસટી વિભાગની ૮૫૦ બસો દોડાવાશે Gandhinagar,તા.૧૩ ભારતમાં એક મહત્ત્વના શક્તિપીઠ ગુજરાતના અંબાજી ધામ …

Read more

Bhadravi Poonam ના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000 થઇ આવક

Ambaji,તા,13 ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરૂવારે બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી …

Read more

કલેક્ટરના હસ્તે અંબાજીમાં Bhadravi Poonam Mahamela નો થયેલો શુભારંભ

પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી Banaskantha,તા.૧૨ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ૧૮ મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ …

Read more

Ambaji માં ધોધમાર વરસાદ: સંઘ લઇને નિકળેલા ભક્તોએ ચાલુ વરસાદમાં પણ ગુંજ્યો બોલ મારી અંબેનો નાદ

Ambaji,તા.10  લાંબા સમયના વિરામ બાદ અંબાજીમાં ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. સપ્ટેમ્બર મહિનાની હવામાનની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી …

Read more

૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન Ambaji Bhadravi Poonam નો મેળો યોજાશે

અંબાજીના મહામેળા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ Ambaji, તા.૭ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના …

Read more