Advaita Vedanta નું જ્ઞાન આપનારા, જનક રાજાના ગુરુ, અષ્ટાવક્ર મુનિ

અષ્ટાવક્ર અદ્વૈત વેદાન્તના મહત્વપૂર્ણ ગ્રંથ ‘અષ્ટાવક્ર ગીતા’ના રચયિતા મહાન આત્મજ્ઞાની ઋષિ હતા. શ્વેતકેતુના પિતા ઉદ્દાલક મુનિના એક શિષ્યનું નામ કહોડ હતું. …

Read more