Site icon Shri Nutan Saurashtra

IPL 2025: એવા 50 ખેલાડીઓનું લિસ્ટ જેમને મેગા ઓક્શન પહેલા રિટેન કરી શકે છે ટીમો

Mumbai,તા.27

આગામી IPL 2025ને લઈને BCCI(Board of Control for Cricket in India) ટૂંક સમયમાં ખેલાડીઓને રિટેન્શન રાખવાના નિયમોની જાહેરાત કરી શકે છે. આ વખતે મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી કેટલા ખેલાડીઓને રિટેન કરી શકે છે, તે અંગેનો નિર્ણય નજીકના ભવિષ્યમાં લેશે. આ સિવાય BCCI રાઈટ ટુ મેચ(RTM)ને લઈને તમામ ટીમોને 5-5 ખેલાડીઓને રિટેન રાખવાનો વિકલ્પ આપી શકે છે. અને RTMને નાબૂદ કરી શકાય છે. ચાલો જાણીએ આ સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને જાળવી શકે છે….

ચેન્નાઈ સુપર કિંગ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

ઋતુરાજ ગાયકવાડ

એમએસ ધોની/મથિશા પથિરાના

સમીર રિઝવી

રવિન્દ્ર જાડેજા

રચિન રવિન્દ્ર

મુંબઈ ઈન્ડિયન્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

હાર્દિક પંડ્યા

સૂર્યકુમાર યાદવ

જસપ્રીત બુમરાહ

તિલક વર્મા

રોહિત શર્મા/ઈશાન કિશન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

વિરાટ કોહલી

ફાફ ડુ પ્લેસિસ

યશ દયાલ

મોહમ્મદ સિરાજ

વિલ જૈક

કોલકાતા નાઈટ રાઈડર્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

શ્રેયસ અય્યર

રિંકુ સિંહ

નીતિશ રાણા/વરુણ ચક્રવર્તી

આન્દ્રે રસેલ/રહેમાનુલ્લા ગુરબાઝ

સુનિલ નારાયણ

દિલ્હી કેપિટલ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

રિષભ પંત

જેક ફ્રેઝર-મેકગર્ક

ટ્રિસ્ટિયન સ્ટબ્સ/અક્ષર પટેલ

કુલદીપ યાદવ

ગુજરાત ટાઇટન્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

શુભમન ગિલ

ડેવિડ મિલર

સાંઈ સુદર્શન

મોહમ્મદ શમી

રાશિદ ખાન

લખનઉ સુપર જાયન્ટ્સ  આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

કેએલ રાહુલ

ક્વિન્ટન ડી કોક/નિકોલસ પૂરન

માર્કસ સ્ટોઇનિસ

રવિ બિશ્નોઈ

દેવદત્ત પડિક્કલ/આયુષ બદોની

પંજાબ કિંગ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

સૈમ કુરન

અર્શદીપ સિંહ

કગીસો રબાડા

પ્રબસિમરન સિંહ

શશાંક સિંહ

રાજસ્થાન રોયલ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

સંજુ સેમસન

જોસ બટલર

યશસ્વી જયસ્વાલ

રિયાન પરાગ

ટ્રેન્ટ બોલ્ટ

સનરાઇઝર્સ હૈદરાબાદ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:

ટ્રેવિસ હેડ/અભિષેક શર્મા

હેનરિક ક્લાસેન

નીતિશ રેડ્ડી

પેટ કમિન્સ

Exit mobile version