Manavadar-Vanthali માર્ગના રીપેરીંગ કામમાં લોટ-પાણી અને લાકડા…?

Manavadar, તા.૫

માણાવદર-વંથલી હાઈવે કહેવાય પરંતુ તે હાઈવે કહેવા લાયક રહયો નથી. થીગડા ઉપર થીગડા મારી-મારીને હાઈવે જેવુ નામ તંત્રએ રહેવા દીધા નથી ઉપરથી ૧૦ વર્ષમાં થીગડાના બીલો ચૂકવ્યા તેમ પ્રજાજનોમાંથી ફરિયાદો ઉઠી છે.

ફરી એકવાર હાઈવેમાં ખુલ્લેઆમ લોટ-પાણી-લાકડા જેવી કામગીરી કરી પ્રજા સાથે ખુલ્લેઆમ છેતરપીંડી તંત્ર કરતુ હોવાની પ્રજાજનોમાંથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખુદ તંત્ર કહે છે જુનાગઢ જીલ્લામાં ૫૦% કામ પૂર્ણ થયાની વાતો માણાવદર-વંથલી હાઈવેએ કામ પૂર્ણ થયાની પોલ ખોલી છે.

Leave a Comment