Gujarat માં ‘Asana’ વાવાઝોડાના ખતરા વચ્ચે માંડવીમાં વરસાદ શરુ,અંધારપટ છવાયો

Kutch,તા.30  અનરાધાર વરસાદના લીધે ગુજરાતની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે …

Read more

અનરાધાર વરસાદથી Bhuj માં સેંકડો મજૂરો ફસાયા, 67નું NDRF દ્વારા રેસ્ક્યૂ

Bhuj,તા.30  કચ્છમાં વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા કાંડાગરા પાસેના નીચાણવાળા વાડી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા …

Read more

Dwarka માં ફરી 7 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર, નદીઓમાં પૂર તો ડેમ ઓવરફ્લો

Dwarka,તા.30  સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનાં પર્વે શરૂ થયેલી મેઘમહેર પાંચ દિવસ અનરાધાર વરસતા જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. જો કે આજે સવારથી …

Read more

કચ્છમાં ૨૪ કલાકમાં Biparjoy જેવા વાવાઝોડાની સંભાવના

ડીપ ડિપ્રેશન નબળુ પડવાની જગ્યાએ વધુ મજબૂત બન્યું Ahmedabad,તા.૨૯ બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ સર્જાયેલું લો પ્રેશર આગળ વધીને વેલમાર્ક …

Read more

Kutchના ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાયું

Bhuj, તા.૨૯ કચ્છમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કચ્છના ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાયું છે. ભારે …

Read more

Jamnagar માં પૂરના પાણી ઓસરવાનું શરૂ, તારાજીના દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

Jamnagar,તા.29  રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવતાં ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે …

Read more

Gujarat ના Jamnagar માં ભારે વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ,રાહદારીઓ ફસાયા

Jamnagar,તા.29 જામનગરમાં હિંમતનગર કોલોનીથી નવાગામ ઘેડ તરફ જવાના માર્ગે આજે વહેલી સવારે એક તોતિંગ વૃક્ષ ભારે પવનના કારણે જમીનમાંથી ઉખડીને માર્ગ …

Read more

Savarkundla માં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર

ગરવીશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી ચુકવેલા ૮૯.૪૪ લાખ પરત કરવા આદેશ કર્યો Savarkundla, તા.૨૫ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ડમ્પિંગ સાઈટની …

Read more

Janmashtami એ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર

દ્વારકામાં ભગવાન કૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ : સવારે ૬ વાગ્યે મંગળા આરતી Dwarka, તા.૨૫ દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની …

Read more

Bhavnagar જૈન તીર્થધામોમાં પવિત્રતા જળવાતી ન હોવાનો વિવાદાસ્પદ નોટિસ બહાર પાડવામાં આવી

Bhavnagar,તા.૨૩ જૈન સમાજને લઈ પાલિતાણા ટ્રસ્ટે વિવાદાસ્પદ નોટિસ બહાર પાડી છે. તેમાં જૈન તીર્થધામોમાં પવિત્રતા ન જળવાતી હોવાનો ચંદ્રોદય ટ્રસ્ટ્રે નોટિસમાં …

Read more