Srimad Bhagwat ના મંગલાચરણનો રસાસ્વાદ

શ્રીમદ્ ભાગવત એ મહાપુરાણ છે. ભગવાન વેદવ્યાસની સમાધિભાષા છે. શ્રીમદ્ ભાગવતના મુખ્ય વક્તા શુકદેવજી છે. ત્યારબાદ નારદજી અને સુતજી છે. શ્રીમદ્ …

Read more

જીવનમાં જરૂરી છે- masculinity

પુરૂષાર્થ અને પ્રારબ્ધના આધાર સ્થંભ પર આપણું જીવન અવિરત ગતિએ ચાલ્યા કરે છે. પુરૂષાર્થ વગરનું પ્રારબ્ધ પાંગળું છે. પ્રારબ્ધ અને પુરૂષાર્થ …

Read more

વાણી અને પાણી

વાણી અને પાણીનો ખૂબ પ્રભાવ છે. શુદ્ધ અને નિર્મળ પાણી સૌને ગમે છે. મધુર વાણી, પ્રિય વાણી અને શુદ્ધ વાણી સૌને …

Read more

તપસ્વી કોણ ?

ચોવીસ કલાક કામ કરનારી,  પ્રેમ આપનારી, શ્રમ કરનારી, સેવા કરનારી, પોતાના શરીરનો રસ નિચોવીને દેનારી, સમગ્ર જીવન અને પોતાની મહત્વકાંક્ષાઓને અર્પિત …

Read more

આપ જ્ઞાાની, મહાજ્ઞાાની અને omniscient! છો !

ઈ.સ. પૂર્વે ૫૫૭ની વૈશાખ સુદ દસમની આથમતી સંધ્યાએ ઋજુવાલિકા નદીના કિનારે પ્રભુ મહાવીરને કેવળજ્ઞાાન અને કેવળદર્શન પ્રગટ થયા. આઠ પ્રાતિહાર્ય અર્થાત્ …

Read more

આત્માનું પતન કરે તે નહિ, આત્માનું ઉત્થાન કરે તે festival

લોકો આવતા. કોઈકના હાથમાં ઘીનો ડબ્બો તો કોઈકના હાથમાં ઘીનો ઘડો. કોઈકના હાથમાં ઘીની તપેલી તો કોઈકના હાથમાં ઘીનો વાટકો. જાતજાતના …

Read more

જ્યાં બિલીપત્ર ચડાવવામાં આવતા નથી તે શિવજીનાં બાર જયોર્તિલિંગોનું ‘Bhimashankar’

 જ્યાં જ્યાં જ્યારે જ્યારે ભક્તો એ ભક્તિ પૂર્વક શંભુનું સ્મરણ કર્યું, ત્યાં ત્યાં ત્યારે ત્યારે અવતાર લઈ લે કાર્ય કરીને ત્યાં …

Read more

Lord Mahavira ની સૂક્ષ્મ સંવેદના

જીવનમાત્રમાં પવિત્ર આત્મદર્શન કરનાર વિશ્વમૈત્રીના પુરસ્કર્તા સંવેદનાના વિચારની પોતાના આચરણ દ્વારા પ્રરૂપણા કરી છે. ગર્ભસ્થકાળથી સાધનાકાળની ચરમસીમા સુધીની ભગવાન મહાવીરની જીવનચર્યા …

Read more