Mrityunjaya Mahadev ભગવાન શિવજીએ મૃત રાજકુમારને જીવતો કર્યો

પાંચ મુખવાળા, ત્રણ નેત્રો ધરાવનારા, ચાંદીના પર્વત જેવા શ્વેત તેજથી યુક્ત, ચંદ્રને મસ્તક પર ધારણ કરનારા, જેમના દરેક અંગ રત્ન-આભૂષણોથી ચમકી …

Read more

Shiva પૂજનનો મહિમા

આપણા ઉપનિષદો, પુરાણો અને વિવિધ ધર્મગ્રંથોમાં ભગવાનના વિવિધ સ્વરૂપોની ઉપાસના બતાવી છે તેના તેની પ્રાપ્તિ માટે વિવિધ પૂજાના ક્રમો બતાવ્યા છે. …

Read more

Shivaની સાચી આરાધના ભક્તિ સીવાય કંઇ ન માગવાનો શુભ સંકલ્પ કરીએ

‘શિવ’ શબ્દનો અર્થ જ ‘જીવ અને જગતનું કલ્યાણ’ કરનાર એવો થાય છે તો પછી શિવ આરાધનાના બદલામાં સાંસારિક માગણીને સ્થાન રહેવું …

Read more

Lord Shri Krishna and Shri Radhikaji ને હિંડોળે ઝૂલાવવાનો મહોત્સવ

હિંડોરે માઈ ઝૂલત લાલ બિહારી ! સંગ ઝૂલતિ વૃષભાનું નંદિની પ્રાનનિ હૂ તેં પ્યારી ।। નીલામ્બર પીતામ્બર કી છબી ધનદામિની અનુહારી …

Read more

અમદાવાદના સારંગપુર ખાતે આવેલા પ્રાચીન Sriranchodraiji temple માં યોજાનાર હિંડોળાની તારીખો

તિથી વાર તારીખ હિંડોળા શ્રા.સુ.૧ સોમ ૫/૮/૨૦૨૪ શ્રાવણ માસ પ્રારંભ શ્રા.સુ.૨ મંગળ ૬/૮/૨૦૨૪ હિંડોળા પ્રા.-સાદા ચાંદીના-ફુલનાં શ્રા.સુ.૩ બુધ ૭/૮/૨૦૨૪ ચાંદીનાં-શાકભાજીનાં શ્રા.સુ.૪ …

Read more

બાહ્ય happiness શોધનારને શાંતિ મળતી નથી

મહાભારતના દ્રોણપર્વમાં  બાહ્યસુખની કામના કરનાર રાજા સૃંજયની કથા આવે છે. તેને એક પુત્રી હતી. પણ તે પુત્રીથી સંતુષ્ઠ નહોતો. તેને પુત્રની …

Read more

Craftsman make a stone a statue. .આદર્શો માનવીને મહાન બનાવે છે

આજે સંભળાવનાર લોકો ઘણા છે, સંભળાવનારની અપેક્ષાએ સાંભળનાર લોકો અલ્પ છે, સાંભળનારની અપેક્ષાએ સમજનાર લોકો એથી ય અલ્પ છે અને સમજનારની …

Read more

મારું happiness મારામાં

જિંદગીપૂરી થવાના આરે હોય તો પણ માણસને સાચા સુખની ઓળખ થતી નથી. કારણ કે માણસ સુખની ભ્રાંતિઓમાં જીવે છે. માત્રને માત્ર …

Read more

Mahadevji ના અવતારો

મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે. ભગવાન સાદશિવે પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યાં છે. વિષ્ણુ ભગવાનના ૨૪ …

Read more