Mrityunjaya Mahadev ભગવાન શિવજીએ મૃત રાજકુમારને જીવતો કર્યો
પાંચ મુખવાળા, ત્રણ નેત્રો ધરાવનારા, ચાંદીના પર્વત જેવા શ્વેત તેજથી યુક્ત, ચંદ્રને મસ્તક પર ધારણ કરનારા, જેમના દરેક અંગ રત્ન-આભૂષણોથી ચમકી …
પાંચ મુખવાળા, ત્રણ નેત્રો ધરાવનારા, ચાંદીના પર્વત જેવા શ્વેત તેજથી યુક્ત, ચંદ્રને મસ્તક પર ધારણ કરનારા, જેમના દરેક અંગ રત્ન-આભૂષણોથી ચમકી …
આપણા ઉપનિષદો, પુરાણો અને વિવિધ ધર્મગ્રંથોમાં ભગવાનના વિવિધ સ્વરૂપોની ઉપાસના બતાવી છે તેના તેની પ્રાપ્તિ માટે વિવિધ પૂજાના ક્રમો બતાવ્યા છે. …
જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે, માનવસેવા એ જ માધવસેવા છે. એ વિચારસરણી હવે દ્રઢ થતી જાય છે. ઈસુ ખ્રિસ્તે જનસેવાને …
‘શિવ’ શબ્દનો અર્થ જ ‘જીવ અને જગતનું કલ્યાણ’ કરનાર એવો થાય છે તો પછી શિવ આરાધનાના બદલામાં સાંસારિક માગણીને સ્થાન રહેવું …
હિંડોરે માઈ ઝૂલત લાલ બિહારી ! સંગ ઝૂલતિ વૃષભાનું નંદિની પ્રાનનિ હૂ તેં પ્યારી ।। નીલામ્બર પીતામ્બર કી છબી ધનદામિની અનુહારી …
તિથી વાર તારીખ હિંડોળા શ્રા.સુ.૧ સોમ ૫/૮/૨૦૨૪ શ્રાવણ માસ પ્રારંભ શ્રા.સુ.૨ મંગળ ૬/૮/૨૦૨૪ હિંડોળા પ્રા.-સાદા ચાંદીના-ફુલનાં શ્રા.સુ.૩ બુધ ૭/૮/૨૦૨૪ ચાંદીનાં-શાકભાજીનાં શ્રા.સુ.૪ …
મહાભારતના દ્રોણપર્વમાં બાહ્યસુખની કામના કરનાર રાજા સૃંજયની કથા આવે છે. તેને એક પુત્રી હતી. પણ તે પુત્રીથી સંતુષ્ઠ નહોતો. તેને પુત્રની …
આજે સંભળાવનાર લોકો ઘણા છે, સંભળાવનારની અપેક્ષાએ સાંભળનાર લોકો અલ્પ છે, સાંભળનારની અપેક્ષાએ સમજનાર લોકો એથી ય અલ્પ છે અને સમજનારની …
જિંદગીપૂરી થવાના આરે હોય તો પણ માણસને સાચા સુખની ઓળખ થતી નથી. કારણ કે માણસ સુખની ભ્રાંતિઓમાં જીવે છે. માત્રને માત્ર …
મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે. ભગવાન સાદશિવે પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યાં છે. વિષ્ણુ ભગવાનના ૨૪ …