આ ચાર રાશિના જાતકોના જીવનમાં આવશે બદલાવ: October ની શરૂઆતમાં
શનિની સ્થિતિમાં નાનો ફેરફાર પણ લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવે છે કેમ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે. 3 ઓક્ટોબર …
શનિની સ્થિતિમાં નાનો ફેરફાર પણ લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવે છે કેમ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે. 3 ઓક્ટોબર …
સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.આ …
કાલે રાત્રે મેં એક સપનું જોયું કે મારૂં મૃત્યું થયું છે.જીવનમાં કેટલાંક સારા કર્મ કર્યા હશે એટલે યમરાજા મને સ્વર્ગમાં લઇ …
ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે.વર્ષના જેટલા દિવસો છે તેના કરતાં વધુ તો ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. આવો જ આધ્યાત્મિક ઉત્સવ એટલે નવરાત્રિ.આપણી …
Mumbai,તા.18 8 સપ્ટેમ્બર એટલે આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ છે. આજે જ પિતૃપક્ષનું પહેલું શ્રાદ્ધ પણ કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક …
Rajkot,તા.17 હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની …
Gujarat,તા.05 શ્રાવણ માસની સમાપ્તિ સાથે જ હવે ગણેશ મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી 7 સપ્ટેમ્બર-શનિવારે ગણેશ ચતુર્થી છે અને …
ગણેશ ચતુર્થીને ગણેશ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 10-દિવસીય ગણેશ ઉત્સવ મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે …
જનોઈના ઉપર કહેલા નવ તંતુઓને ત્રણ ત્રણમાં ગૂંથી ‘ત્રિસૂત્રી’ બનાવવામાં આવે છે. અને એ સૂત્રો ઉપર અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની …
શિવપુરાણમાં આવે છે કે શિવજીએ બ્રહ્માજી અને વિષ્ણુને ઉપદેશ આપ્યો : ”મારા બે રૂપોની ઋષિઓએ પૂજા માટે વ્યવસ્થા કરી છે, એક …