ચૂંટણી પહેલાં Maharashtra માં ભાજપનું ટેન્શન વધ્યું,આંતરિક સર્વેમાં ચોકાવનારું પરિણામ

Maharashtra,તા.01 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને …

Read more

Lok Sabha માં ખરાબ પ્રદર્શન બાદ ભાજપ આ રાજ્યમાં RSSના ભરોસે, વિજયની હેટ્રિક બનશે પડકાર?

Haryana, તા.01 લોકસભા ચૂંટણી દરમિયાન હરિયાણામાં પાર્ટીના ખરાબ પ્રદર્શનથી શીખ લેતાં ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ વધારી દીધી છે. આ …

Read more

Bihar માં નર્સરીના વિદ્યાર્થીએ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાથમાં ગોળી મારી

Bihar,તા.31 બિહારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં નર્સરીના વિદ્યાર્થીએ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગોળી મારી દીધી છે. કાળજું …

Read more

Gujarat ના અધિકારીએ મહાબળેશ્વરમાં જમીન હડપી,તપાસમાં ખુલ્યાં અનેક રાઝ, કાર્યવાહી શરૂ

Maharashtra,તા.31  મહાબળેશ્વરમાં 620 એકર જમીનના વેચાણના કેસમાં ગુજરાતના જીએસટી કમિશનર ચન્દ્રાન્ત વળવી સામે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યકક્ષાએથી કાર્યવાહી કરી પગલાં …

Read more

Wayanad માં ભૂસ્ખલને વિનાશ વેર્યો, મૃત્યુઆંક વધીને 143 થયો, રાજ્યમાં બે દિવસનો શોક

વાયનાડમાં 45 રાહત શિબિર બનાવાયા, 3600ને ખસેડાયા, પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર બનાવાયું, વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ વડાપ્રધાન મોદીએ …

Read more

અમારી સરકાર મહિલા સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર છે,CM Yogi Adityanath

Lucknow,તા.૩૦ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓ અને બાળકો પર યૌન શોષણના આરોપીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે …

Read more

મહારાષ્ટ્રમાં ૧૫ હજાર છોકરીઓ ગુમ થઈ રહી છે તે ચિંતાનો વિષય છે,Nana Patol

Maharashtra,તા.૩૦ ઉરણની ઘટના પર મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ચિંતાનો વિષય છે, તેવી જ રીતે …

Read more

માઝી સરકારે તેના બજેટમાં ઘણી યોજનાઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડ્યું નથી: Naveen Patnaik

Bhubaneswar,તા.૩૦ કોંગ્રેસ બાદ હવે બીજુ જનતા દળે  ભારતીય જનતા પાર્ટી પર તેમના મેનિફેસ્ટોની વસ્તુઓની નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. ઓડિશાની ભાજપ …

Read more

Wayanad માં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, ૬૫ લોકોના મોત, ૧૦૦થી વધુને કાટમાળમાંથી બચાવી લેવાયા

Wayanad  તા.૩૦ કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં  આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં ૬૫ લોકોના મોત થયા …

Read more

Chhattisgarh નું એક ગામ… કે જયાં વૃક્ષમાં તેના સ્વ. કુટુંબીજનો જોઈ મહિલાઓ વાતો કરે છે!!

Raipur,તા.30 છતીસગઢનું પિસેગાંવ ઈકો ફ્રેન્ડલી ગામ તરીકે જાણીતું છે. એનું કારણ એ છે કે ગામવાસીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ જ અનોખો છે. …

Read more