Mahadev Sata app હજુ પણ ચાલુ,એપના માલિકોને પ્રભાવશાળી રાજકીય હસ્તીઓનું રક્ષણ

Ranchi,તા.૧ છત્તીસગઢ ઇકોનોમિક ઓફેન્સ વિંગે કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે મહાદેવ સટા એપ હજુ પણ કામ કરી રહી …

Read more

Noida માં આગ દુર્ઘટનામાં ૩ બાળકોના મોત, ઇ-રીક્ષાની બેટરીથી શોર્ટ સર્કિટ થતાં આગ

Noida,તા.૧ ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર ૮માં ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના વિસ્તારના ફેઝ ૧ તરીકે જણાવવામાં …

Read more

Bihar elections પહેલા તેજસ્વીએ ૧૫ ઓગસ્ટ પછી રાજ્યના પ્રવાસે જવાની જાહેરાત કરી

જનતાની વચ્ચે જઈને અનેર મુદ્દાઓ પર સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યો Patna,તા.૧ બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ તેના નેતા …

Read more

ભાજપના કાર્યકરો Maharashtra માં Eknath Shinde-Ajit Pawar સાથે ચૂંટણી લડવા અંગે શંકાસ્પદ છે

પાર્ટી પોતાના લોકોને જોડવા અને ઉત્સાહ ભરવા માટે રાજ્યભરમાં શિવાજી મહારાજના નામથી યાત્રાનું આયોજન કરવાનું પણ વિચારી રહી છે Maharashtra,તા.૧ મહારાષ્ટ્રમાં …

Read more

Jharkhand Assembly માં હંગામાને કારણે ભાજપના ૧૮ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા

Ranchi,તા.૧ ઝારખંડના ભાજપના ૧૮ ધારાસભ્યોને ૨ ઓગસ્ટે બપોરે ૨ વાગ્યા સુધી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધારાસભ્યો સીએમ હેમંત સોરેન દ્વારા …

Read more

CM Nitish Kumar ની નજીકના IAS officer નું ભ્રષ્ટાચારના કેસમાં નામ પણ બહાર આવશે

Patna,તા.૧ બિહારમાં જોરદાર હંગામો થવાનો છે. કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો એક મહત્વપૂર્ણ ઘટક જનતા દળ યુનાઈટેડ કેન્દ્રની એક એજન્સીને કારણે …

Read more

UP Police ને માફિયા અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં ક્લીનચીટ મળી

અતીક અહેમદ અને અશરફની હત્યા પૂર્વ આયોજિત નહોતી. પોલીસ તરફથી કોઈ બેદરકારી જોવા મળી નથી. પોલીસ માટે ઘટના ટાળવી શક્ય ન …

Read more

Ghost village બન્યું Wayanad નું આ ગામ, 170 લોકો હજુ ગુમ, નદી-કાટમાળમાં શોધવા 1200 લોકો તહેનાત

Kerala,તા.01  કુદરત રૂઠે ત્યારે કોઈને ના છોડે. વાયનાડમાં ભૂસ્ખલને ભારે તારાજી સર્જી તો ગઈકાલે રાત્રે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ વિકટ …

Read more

જ્યાં ભૂસ્ખલને તારાજી સર્જી ત્યાં પહોંચ્યા Rahul-Priyanka, 160થી વધુ લોકો ગુમાવી ચૂક્યા છે જીવ

Kerala,તા.01 કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે (30 જુલાઈ) મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર …

Read more

મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, Allahabad High Court અરજી ફગાવી

Mathura,તા.01 મથુરાના કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની ઓર્ડર 7 …

Read more