ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાત માત્ર અફવા,Devendra Fadnavis

Maharashtra,તા.૩ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે નાગપુરમાં આરએસએસ મુખ્યાલય પહોંચ્યા અને ત્યાં આરએસએસ અધિકારીઓને મળ્યા હતાં. ફડણવીસની સંઘ મુખ્યાલયની …

Read more

Ayodhya ગેંગરેપ કેસમાં ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું, અખિલેશે ડીએનએ ટેસ્ટની માંગ કરી

Lucknow,તા.૩ યુપીના અયોધ્યામાં એક બાળકી પર બળાત્કારના આરોપમાં સમાજવાદી પાર્ટીના ભાદરસા નગર પ્રમુખ મોઈદ ખાનની બેકરી પર બુલડોઝરની કાર્યવાહી વચ્ચે રાજકારણ …

Read more

માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, બાળકોને Mobiles થી દૂર રાખો નહીંતર, બરબાદી નક્કી છે!

Uttar-Pradesh,તા.03 મોબાઇલ પર ઓનલાઇન ગેમ રમવાને લઈને માતાએ ઠપકો આપ્યો તો ગાઝિયાબાદમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. મૃતક …

Read more

શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં Manipur માં ફરી હિંસા ભડકી, ઘરમાં કરાઇ આગચંપી

Manipur,તા.03 શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં જ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મણિપુરના જિરીબામમાં શાંતિ સમજૂતી કરવાના પ્રયાસો …

Read more

Highway પર ભુવામાં આખેઆખી ટ્રક ગરકાવ, ખેડૂત નેતાએ કહ્યું- રાખમાંથી રસ્તા બનાવે છે

Yamuna Nagar,તા.03 હરિયાણાના યમુના નગરના ગોલનપુર ગામ પાસે હાઇવે પર ભુવો પડવાના કારણે ઉત્તર પ્રદેશથી પંજાબ જઈ રહેલી એક ટ્રક મોટા …

Read more

પાડોશી રાજ્યમાં ભીષણ Accident, ઢોર સાથે ટકરાતાં કાર પલટી, 4નાં મોત

jaipur,તા.03 રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બારાં જિલ્લામાં એક એસયુવી કાર પલટી ખાઈ જવાને કારણે 4 લોકોના કમકમાટીભર્યા મોત …

Read more

Yogi Raj માં ધોળા દિવસે ભાજપ નેતાની દીકરીનું અપહરણ, સ્કૂલે જતી વખતે જ બદમાશો ઉપાડી ગયા

 Jaunpur,તા.03  ઉત્તર પ્રદેશના જોનપુરમાંથી એક કાળજું કંપાવનારો મામલો સામે આવ્યો છે. યોગી રાજમાં ધોળા દિવસે એક ભાજપના નેતાની સગીર દીકરીનું બદમાશોએ …

Read more

Kedarnath માં વરસાદી આફત: લીનચોલીમાં ફસાયેલા 150 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરાયું

Kedarnath,તા.03 દેશમાં મુશળધાર વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે અને કેદારનાથમાં મોટી સંખ્યામાં …

Read more

Kerala માં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના જંગલમાં ‘ચમત્કાર’, 5 દિવસ બાદ 4 બાળકોનું અદભૂત રેસ્ક્યુ

Kerala,તા.03 કેરળના વાયનાડમાં આવેલા વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધી 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા …

Read more