Kavadia ઓને નડ્યો ગંભીર અકસ્માત, હાઈટેન્શન વાયર સાથે ડીજે ટચ થતાં કરંટ ફેલાયો, 8નાં મોત

Bihar,તા.05  બિહારના હાજીપુરમાં જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું ડીજે લગાવેલું વાહન હાઇટેન્શન તારની લપેટમાં આવી જતાં આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા …

Read more

‘Kailash Ke Niwasi Namu Baar Baar Hoon…’ની અનુભુતિ કરાવતી ધરતી પરના ‘સ્વર્ગ’ની પવિત્ર યાત્રા

Kailash-mansarovar-yatra,તા.05  ભોળાના ભગવાન એવા શિવજી શાશ્વત ધ્યાનની મુદ્રામાં કૈલાશ પર્વત પર બિરાજમાન છે. કહેવામાં આવે છે કે, બ્રહ્માંડને ટકાવી રાખતી આધ્યાત્મિક …

Read more

Congress ના કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર ખતરો? આજે રાજ્યપાલ કરી શકે છે મોટો નિર્ણય

Karnataka,તા.05 કોંગ્રેસના કદાવર નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. સીએમ સિદ્ધારમૈયા અંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આજે …

Read more

Himachal Pradesh માં મોડી રાત્રે લાહૌલ સ્પીતિની મયડ ખીણમાં અચાનક પૂર

કાટમાળ નીચે દટાયેલા કે ફસાયેલા લોકોને શોધવા માટે વિવિધ સાધનો અને સેન્સરનો ઉપયોગ Shimla,તા.૪ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાની મયડ ખીણમાં …

Read more

Uttar Pradesh માં Lucknow અને Agra Express પર બેકાબૂ કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી

બંને વાહનો ૨૦ ઊંડા ખાડામાં ગરકાવ થયા હતા : ૪૦ જેટલાં લોકોને પોલીસે માનવ સાંકળ બનાવીને બચાવ્યા Lucknow, તા.૪ ઉત્તરપ્રદેશમાં લખનઉ …

Read more

Selfie લેવાની લ્હાયમાં ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી યુવતી

સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો નીતનવા અખતરા અપનાવતા હોય છે, આવો એક વીડિયો વાયરલ થયો છે Satara, તા.૪ મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી …

Read more

ઇન્ડિયા ગઠબંધન અસ્થિરતા પેદા કરવા માંગે છે : Amit Shah

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચંદીગઢની મુલાકાત દરમિયાન મણિમાજરા પાણી પુરવઠા પ્રૉજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું Chandigarh, તા.૪ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે …

Read more

Madhya Pradesh માં ધાર્મિક કાર્યક્રમ વખતે મંદિરની દીવાલ ધરાશાયી

મધ્ય પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સાગર જિલ્લાના શાહપુરમાં દિવાલ પડી ગઈ જેમાં નવ બાળકો દટાયા હતા Bhopal, તા.૪ મધ્ય પ્રદેશમાં એક …

Read more

Uddhav Thackeray એ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને બેડબગ કહ્યા

Maharashtra,તા.૩ મહારાષ્ટ્રમાં હજુ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી પરંતુ રાજકીય બયાનબાજી વધી રહી છે. એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને …

Read more

પદનું અભિમાન કોઈના પણ માથે જઈ શકે છે,પદનું અભિમાન ન હોય તે જ આગળ વધી શકે છે,Vasundhara

Jaipur,તા.૩ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજેએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મદન રાઠોડના શપથ ગ્રહણ સમારોહમાં તેમણે કહ્યું હતું કે, …

Read more