Wayanad ના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩,મોદી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે
Wayanad,તા.૮ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩ થયો છે, જ્યારે ૧૫૨ લોકો હજુ પણ ગુમ છે. …
Wayanad,તા.૮ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩ થયો છે, જ્યારે ૧૫૨ લોકો હજુ પણ ગુમ છે. …
Guwahati,તા.૮ બાંગ્લાદેશમાં એક મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા અનામત વિરોધી આંદોલને શેખ હસીનાને પદ છોડવાની ફરજ પાડી હતી. આવતીકાલે નોબેલ …
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, તેમાં ૭ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે Pune, તા.૮ મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા …
Pune,તા.08 બુધવારે મહારાષ્ટ્રના પુણેમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં મોટી દુર્ઘટના ટળી હતી. ફેક્ટરીની અંદર અચાનક જ ખતરનાક એમોનિયા ગેસ લીક થયો હતો. …
Maharastra,તા.08 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે એક મોટો દાવો કરતાં કહ્યું કે જો ભાજપ અને શિવસેનાએ મને …
West-Bengal,તા.08 પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ માહિતી …
મુખ્યમંત્રી નાયબ સૈનીએ હરિયાણાના જીંદના નવા અનાજ બજારમાં રાજ્ય સ્તરીય તીજ ઉત્સવમાં ભાગ લીધો હતો Haryana, તા.૭ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા …
નૈનીતાલના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ટિફિન ટોપમાં સ્થિત ડોરોથી સીટ કાલે રાત્રે ભારે વરસાદ બાદ ધ્વસ્ત થઈ ગયું. આ તે સ્થળ …
Ghaziabad,તા,07 ગાઝિયાબાદમાં આજે એક માર્ગ અકસ્માત દરમિયાન અજીબ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ટેન્કરની ટક્કરમાં ટ્રક ડ્રાઈવરનું મોત …
Bulandshahr,તા.07 યુપીના બુલંદશહેરમાં એક મંદિરનો ચબૂતરો જેસીબી દ્વારા ધ્વસ્ત કરી દેવા પર જોરદાર હંગામો થયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં જ …