Big Congress leader અને મુખ્યમંત્રી મોટી મુશ્કેલીમાં! રાજ્યપાલે આ મામલે કેસ ચલાવવા મંજૂરી આપી

Karnataka,તા.17 કર્ણાટકમાં ​​​​​​મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચાલશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી …

Read more

પોલીસ ખુદને બચાવી નથી શકતી, તબીબોને કેવી રીતે સુરક્ષા આપશે: HC slams Mamata govt

Kolkata ,તા.16  કોલકાતાએ આરજી કર હોસ્પિટલમાં તોડફોડ મામલે કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી છે. કોલકાતા હાઈકોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ …

Read more

Kolkata case ના ઘેરા પ્રત્યાઘાત,ગુજરાતમાં આજથી સરકારી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ

Kolkata,તા.16 કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં …

Read more

Tirupati Balaji temple માં ભક્તે ૨૧ કરોડ રૂપિયાનું દાન કર્યું !

પંજાબના એક ઉદ્યોગપતિએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ના એસવી પ્રાણદાન ટ્રસ્ટને ૨૧ કરોડનું દાન આપ્યું છે Tirupati, તા.૧૪ તિરૂપતિ બાલાજી મંદિરમાં દરરોજ …

Read more

ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ ધર્માંતરણ કરવાની સ્વતંત્રતા નથી : Allahabad High Court

Allahabad, તા.૧૪ અલ્હાબાદ હાઈકોર્ટે ધાર્મિક સ્વતંત્રતા અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલોફુલ …

Read more

‘માતા-પિતા બંને ચાઈલ્ડ કેર લીવના પૂરેપૂરા હકદાર…’, High Court નું ફરમાન

Calcutta,તા.14 કલકત્તા હાઈકોર્ટે તાજેતરમાં જ નિર્દેશ આપ્યો છે કે ચાઈલ્ડ કેર લીવ એટલે કે બાળકોની સંભાળ રાખવા માટેની રજા લેવા માટે …

Read more

રામલલાની મૂર્તિ બનાવનાર Arun Yogiraj ને ઝટકો, અમેરિકાએ વિઝા આપવા કર્યો ઈનકાર

Ayodhya,તા.14 અયોધ્યાના રામ મંદિર માટે રામલલાની મૂર્તિ બનાવનારા પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વિઝા  આપવાનો ઈનકાર કરી દીધો છે. આ માટે …

Read more

અરજી જોતાં જ સુપ્રીમ કોર્ટના જજ ભડક્યાં, ‘ઉર્દૂથી તકલીફ શું છે’, Maharashtra સરકારને આપ્યો નિર્દેશ

Maharashtra,તા.14 ઉર્દૂ સાઈનબોર્ડને હટાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, તેના પર સુપ્રીમ કોર્ટના જજ ભડકી ગયા હતા …

Read more

‘પાકિસ્તાનનો કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે…’ UP CM Yogi

Uttar-Pradesh,તા.14 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ‘પાકિસ્તાનનું કાં …

Read more

BJP શાસિત રાજ્યમાં વરસાદ આફત તો બન્યો પણ મેનેજ કરનારા મંત્રી કોણ? કોઈને ખબર નથી!

Rajasthan,તા.14  રાજસ્થાનના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદથી પૂર આવી ગયું છે. દરેક સ્થળે ડેમ અને જળાશય પાણીથી ભરાઈ ચૂક્યા છે. શહેરોના માર્ગો …

Read more