જો કોઈ સભ્ય ટિપ્પણી કરે તો સ્પીકરને તેની સામે કાર્યવાહી કરવાની સત્તા છે,Kiren Rijiju

New Delhi,તા.૨૫ ભાજપ સાંસદ અભિજીત ગંગોપાધ્યાયની ટિપ્પણીને લઈને લોકસભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષ આ મામલે બીજેપી સાંસદ પાસેથી માફી માંગે …

Read more

રાજ્યોને ખનીજ પર રોયલ્ટી વસૂલવાનો કાનૂની અધિકાર છે, Supreme Court

New Delhi,તા.૨૫ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને એમ કહીને ફટકો આપ્યો હતો કે રાજ્યોને ખાણો અને ખનિજ જમીનો પર રોયલ્ટી વસૂલવાનો …

Read more

બાંગ્લાદેશના ઘૂસણખોરો બંગાળમાં આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરી રહ્યા છે, Nishikant Dubey

તેમણે કિશનગંજ, અરરિયા, કટિહાર, માલદા, મુર્શિદાબાદ, સંથાલ પરગણાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી New Delhi,તા.૨૫ ભારતીય જનતા પાર્ટીના ગોડ્ડા સાંસદ નિશિકાંત …

Read more

Tata’s Monopoly, ૯૩૦૦૦ રૂપિયામાં ૩૩ હજારની ટિકિટ,મારન

New Delhi,તા.૨૫ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકસભામાં એરલાઈન્સની ટિકિટ બુકિંગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ડીએમકે …

Read more

Swati Maliwal પર હુમલો કરવાના આરોપમાં વિભવ કુમાર જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

New Delhi,તા.૨૫ આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારે હાઈકોર્ટમાંથી રાહત ન મળતા હવે સુપ્રીમ કોર્ટનો …

Read more

Halal and Zatka માંસનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

યુપી, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશને  આદેશ  જારી કરવાની અરજદારે માંગણી કરી New Delhi,તા.૨૫ હલાલ અને ઝટકા માંસનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો …

Read more

Rashtrapati Bhavan ના ’દરબાર હોલ’ અને ’અશોકા હોલ’નું નામ બદલવામાં આવ્યું

નામ બદલીને ’ગંતતંત્ર મંડપ’ અને ’અશોક મંડપ’ કરવામાં આવ્યું New Delhi,તા.૨૫ રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત ’દરબાર હોલ’ અને ’અશોકા હોલ’નું ગુરુવારે નામ …

Read more

India Alliance નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે,આપ ભાગ નહીં લે

New Delhi,તા.૨૫ કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ પહેલીવાર બોલાવવામાં આવેલી નીતિ આયોગની બેઠકનો આમ આદમી પાર્ટીએ બહિષ્કાર કર્યો છે. દિલ્હી અને …

Read more

અર્ધલશ્કરી દળો માટે જૂના પેન્શનનો મુદ્દો Lok Sabha માં ગુંજ્યો

New Delhi,તા.૨૫ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં ’જૂનું પેન્શન’ લાગુ કરવાનો અને તેમને ’ભારતના સંઘના સશસ્ત્ર દળો’ તરીકે માનવાનો મુદ્દો હવે સંસદના ચોમાસુ …

Read more

દેશ છોડતા પહેલા ફરજિયાત tax clearance certificate મેળવવું પડશે

આવકવેરા અધિનિયમની કલમ ૨૩૦ મુજબ ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિએ દેશ છોડતા પહેલા ટેક્સ અધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે New Delhi, …

Read more