‘Rahul Gandhi ડ્રગ્સ લે છે, તેમની…’, સંસદમાં Kangana-Ranaut આ શું બોલી ગઈ, નિવેદનથી ચર્ચા છંછેડાઈ

  સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. સંસદની અંદર અને બહાર પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક હુમલાઓ થઈ રહ્યા છે. લોકસભામાં …

Read more

જો હુકમી કે ત્રાસવાદને ચલાવી નહીં લેવાય, Quad warned China and Pakistan

 પૂર્વ અને દ.ચીન સમુદ્રમાં બળ કે જોહુકમીથી યથાવત્ પરિસ્થિતિ પલટવાના પ્રયાસોનો સામનો કરાશે  ત્રાસવાદી સંગઠનો પાકે દબાવી દેવો જોઇએ Tokyo/New Delhi,તા.31 …

Read more

Supreme Court નો ચુકાદો: વકીલાતની સનદ પેટે રૂ.750ની રકમ જ વસૂલી શકાશે, તેનાથી વઘુ નહીં

New Delhi,તા.31  સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, કાયદાશાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ …

Read more

Delhi માં coaching center ની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો

New Delhi,તા.31 દિલ્હીના રાવ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ આ …

Read more

દેશમાં ઉત્તરથી-દક્ષિણ સુધી ભારે વરસાદની આગાહી, alert in 20 states

New Delhi,તા.31 હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે તોશ નાળામાં અચાનક પૂર આવ્યું છે, જેના કારણે એક પુલ અને કેટલીક …

Read more

પાંચ વર્ષમાં LTCG tax માં 2 લાખ 78 હજાર કરોડ ઉઘરાવાયા

વર્ષ 2023માં વર્ષ 2022ની તુલનામાં 15 ટકાનો વધારો New Delhi,તા.31 કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2022-23માં લોંગ ટર્મ કેપિટલ ગેઈમ્સ ટેકસ તરીકે …

Read more

‘વરસાદી કહેર’ છતાં દેશના 36 ટકા જીલ્લામાં ખાદ્ય : August માં ‘જોર’ ઘટશે

દેશ લેવલે જુલાઈમાં સરેરાશ કરતા 9 ટકા વધુ વરસાદ ભારતના કુલ 742માંથી 233માં વધુ, 245માં નોર્મલ અને 267માં ઓછો વરસાદ New …

Read more

છેલ્લા ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા,PM Narendra Modi

New Delhi,તા.૩૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવન ખાતે ’જર્ની ટુ ડેવલપ્ડ ઈન્ડિયાઃ પોસ્ટ-યુનિયન બજેટ ૨૦૨૪-૨૫ કોન્ફરન્સ’ના ઉદ્‌ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. …

Read more

Modi government સામે પેન્શનધારકોનો રોષ, આઠ વર્ષ જૂની માંગ માટે હવે રસ્તા પર ઊતરવાની તૈયારી

છેલ્લા ૮ વર્ષથી દેશભરના ૭૮ લાખ પેન્શનધારકો લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે New Delhi,તા.૩૦ કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ …

Read more

રેલવે ટ્રેક પર મુસાફરોના મોત અને ઇજાઓનો આ સિલસિલો ક્યાં સુધી ચાલશે.Mamata Banerjee

રેલવે મંત્રીએ રીલ બનાવવાનું બંધ કરવું જોઈએ,જેએમએમ New Delhi,તા.૩૦ દેશમાં અવારનવાર થતા રેલ્વે અકસ્માતોને લઈને વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું …

Read more