Dhaka માં ફસાયેલા ગુજરાતીઓએ કહ્યું- હુમલાથી લોકોમાં ભયનો માહોલ, વિમાન ભાડા વધ્યા

New Delhi,તા.07  ઢાકામાં હાલ ખૂબ જ ભયજનક સ્થિતિ છે. ટોળા દ્વારા જે પ્રકારે હુમલા કરવામાં આવી રહ્યા છે તેનાથી અનેક ભારતીયો-બાંગ્લાદેશમાં …

Read more

Bangladesh હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઈટને પણ અસર

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઓગસ્ટે …

Read more

Bangladesh હિંદુઓની સુરક્ષાની જવાબદારી લે, સ્થિતિ પર અમારી ચાંપતી નજર; સંસદમાં વિદેશ મંત્રી Jaishankar

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું દીધું છે અને …

Read more

Loan EMI વધશે કે ઘટશે, આઠ ઓગસ્ટે આરબીઆઈ લેશે મહત્ત્વનો નિર્ણય

New Delhi,તા.06 આજથી આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક શરૂ થઈ ચૂકી છે. ગુરૂવારે હોમ અને કાર લોનના ઈએમઆઈ ઘટવાની શક્યતા છે કે …

Read more

Parliament માં ગૂંજ્યો રીલ્સનો મુદ્દો!,સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મુદ્દો ઉઠાવ્યો

New Delhi,તા.06  સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મંગળવારે રાજ્યસભામાં ઈન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો. રીલ્સ બનાવનાર પર રોષે ભરાયેલા પ્રોફેસર …

Read more

Himachal માં પૂરથી અત્યાર સુધીમાં 16ના મોત, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની અગાહી

Himachal,તા.06 હિમાચલ પ્રદેશમાં, કુલ્લુ, શિમલા અને મંડી જિલ્લામાં સાત સ્થળોએ વાદળ ફાટ્યું હતું. જે બાદ પૂરને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના …

Read more

ભારત સાથે સંપર્ક વધારવા, જળ માર્ગો અને રેલવે વિકસાવવા Nepal’s Prime Minister Oli’ નો નિર્ણય

ગુવાહત્તીથી સીલીગુરીથી છેક દિલ્હી સુધી રેલવે નખાશે ભારત સાથેની સરહદે રહેલા હનુમાનનગરથી ત્રિવેણી, અને દેવઘાટ સુધી ‘સ્ટીમર’ સર્વિસ શરૂ કરાશે New …

Read more

Bangladesh માં હિંસાની ભારત પર પણ થશે અસર, કરોડોના વેપારો ઠપ થયા

New Delhi,તા.06 ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાની આગ એટલી ભડકી છે કે, ત્યાંના વડાપ્રધાનને રાજીનામું આપી દેશમાંથી પલાયન કરવુ પડ્યું. આ …

Read more

Tech layoffs: ટોચની 34થી વધુ ટેક કંપનીઓમાં 7 મહિનામાં 1.24 લાખ લોકોની છટણી

New Delhi,તા.06 ટેક ઉદ્યોગમાં લેઓફમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં ૩૪ કંપનીઓમાં આઠ હજારથી વધુ વ્યાવસાયિકોએ તેમની નોકરી …

Read more

Medical And Life Insurance પર GSTથી સરકારને 21 હજાર કરોડથી વધુ આવક થઈ

New Delhi,તા.06 એકબાજુ દેશભરમાં મેડિકલ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી દૂર કરવા તથા ઘટાડવાની માગ થઈ રહી છે, ત્યારે બીજી …

Read more