Surat માં ૬૫ વર્ષના મોટા કાકાએ જ રમાડવાના બહાને ૫ વર્ષની બાળકીસાથે દુષ્કર્મ આચર્યું

બાળકીની માતા વતન ગઈ હતી અને પડોશમાં મોટા કાકાને ત્યાં ગઈ ત્યારે હેવાનિયતનો શિકાર બની હતી Surat, તા.૨૧ શહેરમાં વધુ એક …

Read more

Surat ના પોલીસ ઈન્સ્પેક્ટરને વકીલને મારેલી લાત ૩ લાખમાં પડી

Surat,તા.૧૮ સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ તેમના મિત્રો સાથે કારમાં બેઠા હતા. ત્યારે ડિંડોલીમાં પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકી કંઈપણ પૂછ્યા …

Read more

Surat: વિસર્જનના દિવસે પણ જાહેરમાં હત્યા કરાયેલી લાશ મળી

મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં પ્રભુ નગર પાસે આવેલા સાંઇબાબા મંદિર સામે જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી Surat, તા.૧૮ …

Read more

ગણેશજીને વિસર્જન માટે લઈ જતાં Tractor Tire Burst, વિશાળકાય પ્રતિમા રોડ પર જ ‘ખંડિત’

Surat,તા.17 નવ દિવસ ભગવાન ગજાનંદની પૂજા-અર્ચના બાદ આજે લોકો બાપ્પાનું વિસર્જન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધ્નહર્તાની વિસર્જન યાત્રામાં જ વિઘ્ન …

Read more

બાપ્પાની પ્રતિમા પાસે મુકેલા ફટાકડામાં લાગી આગ,Surat માં વિસર્જન વખતે બનેલી ઘટના

Surat,તા.17 સુરતમાં વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને નીકળી રહી હતી. પરંતુ, થોડા સમય બાદ ભાગળ ચાર રસ્તા નજીકથી પસાર થતી …

Read more

Surat માં મચ્છરે લીધા ૨ લોકોના જીવ, ૧૩ લાખ ઘરમાં સરવે કરાયો

Surat,તા.૧૬ સુરતને રોગચાળાએ બાનમાં લીધુ છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે તેમજ ૨ લોકોના મોત પણ થયા …

Read more

Surat:સગીરાની સાથે મિત્રના પિતાએ જ બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો

Surat,તા.૧૩ સુરતના પુણાગામમાં પુત્રની સાથે અભ્યાસ કરતી સગીરાની સાથે મિત્રના પિતાએ જ બળજબરીથી શરીરસંબંધ બાંધતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ સગીરા …

Read more

Surat માં ઝડપાઇ 4 કરોડની ડુપ્લિકેટ ગુટકા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી લાવ્યો હતો જથ્થો

Surat,તા,13 સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાએ સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ પાડી ડુપ્લીકેટ …

Read more

Surat પથ્થરમારાની ઘટનાઃ આરોપીને થોડીવારમાં કોર્ટમાં રજૂ કરાશે

Surat,તા.10 સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા 28 આરોપીને આજે બપોરે ત્રણ વાગ્યે સુરત કોર્ટમાં રજૂ કરાશે. આ પથ્થરમારા પાછળ કોઈ …

Read more

Surat માં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો, અત્યાર સુધી 27 આરોપી ઝડપાયા

Surat,તા.09 સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના …

Read more