Site icon Shri Nutan Saurashtra

દર્શન માટેની આસ્થા જ પદયાત્રીને સામર્થ્ય બળ પૂરું પાડે છેઃ MP Chavda

કચ્છ માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

Bhuj (Kutch),તા. ૩૦

સમાજ નર્વ નિર્માણ ટ્રસ્ટ-ભુજ-લખપત હાઈવે પર મિરઝાપર પાસે નમો ભારત પદયાત્રી સેવા કેમ્પનો કચ્છ સાંસદ વિનોદ ચાવડાના પ્રેરણા-માગદર્શન સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા કેમ્પ પાંચ દિવસ ચાલશે. સાંસદ ચાવડા રાત-દિવસ આ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવેલ કે દર વર્ષે ભાવભક્તિપૂર્વક લાખો માતાભક્તો ચાલીને કચ્છ માતાના મઢે માઁ આશાપુરના દર્શને જાય છે. દર્શન માટેની આસ્થા જ પદયાત્રીને સામર્થ્ય બળ પૂરુું પાડે છે તેમ સાંસદ વિનોદ ચાવડાએ આ તકે જણાવેલ.

Exit mobile version